શું અન્ન હઝારે ની અમદાવાદ વિઝીટ ગુજરાત ના ભ્રષ્ટાચાર ને ખુલ્લો પડશે ખરી?
ગુજરાત ના દરેક સરકારી-અર્ધ સરકારી-ખાનગી-જાહેર સાહસો ના વ્યાપક
ભ્રષ્ટાચાર ની ઝાંખી અન્ન હઝારે કદાચ જ મેળવી શકશે.રહ્યું રાષ્ટ્રીય
મીડિયા કદાચ તેને જગ જાહેર કરે પણ ગુજરાત ના સ્થાનિક ગુજરાતી મીડિયા
નરેન્દ્ર મોદી ભાજપા ના પ્યાદા સમાન હોઈ સાચી વાતો છુપાવવામાં પણ સફળતા
મળે.હવે કદાચ રાષ્ટ્રીય સ્તરે મીડિયા ગુજરાત ના ભ્રષ્ટાચાર ની વાતો એકાદ
બે દિવસ વાગોળે તો પણ વાસ્તવિકતા તો તેજ રહેવાની કે વિરોધ પક્ષો કે
ગુજરાત વિરોધી તત્વો ની ચાલ છે એમ પાછા મેડિયા માં સમાચાર અને જરૂર પડે
સરકારી ખર્ચે હોર્ડિંગ કે મોટી જાહેરાતો દ્વારા પ્રચાર કરાય.
આખા ગુજરાત ને સંભાળવા એક દિવસ તો ઓછો પડે,અને તેમાય વળી પ્રેસ કોન્ફેરંસ
કે વીઆઈપી ફોર્માંલીત્ય અને ૩ કલાક માં આખું પિક્ચર પૂરું કરવાનું.એમાય
સ્થાનિક એકાદ બે ચીપકું પબ્લીસીટી ભૂખ્યા ના હાથ માં માઈક આવ્યું તો બસ
ખેલ ખતમ.
હવે વાત રજુઆતો અને સરકાર ના જવાબો વચે ના ખલીપના નો રહશે.સરકારી ખુલાસા
અને તે મોટે ઉપાડે કરાય તો ગુજરાત ની વાત છેવાળા ના માનવી ને રૂપાંતરિત
કરેલ સંભરાય.અને તેજ સાચી માનવી પડે.
અન્નાજી ભલે પધારો ગુજરાત, પણ અહી તમારી પીપુડી નહિ વાગે.અને કદાચ વાગશે
તો પણ ભાજપ ને બોદી કરતા આવડે જ છે.
લોક આન્દોલન ગુજરાત -સુરત નટુભાઈ લગેરહો-સંયોજક--૯૨૨૮૪૮૪૪૫૯-
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment